
અમરનાથ યાત્રાની રોમાંચક પળો (e-book)અમરનાથ યાત્રા એ આખાયે ભારતવર્ષમા કૈલાશ યાત્રા પછીની મોટી યાત્રા ગણાય છે. અમારા અહોભાગ્ય કે અમોને આ યાત્રા કરવા મળી, અહી લેખકે હિમાલય પ્રત્યેની જે પોતાની લાગણીઓ છે તે સહજ ભાવે રજુ કરી છે. આશા છે કે અમરનાથ યાત્રા એ જતા શ્રધાળુઓને આ પુસ્તક એક ભોમીયો બની રહેશે... એક શિક્ષક તરીકે જીગર રત્નોત્તર હરવા ફરવાનો શોખ પણ ધરાવે છે. વાંચનનો એમનો શોખ એમને હવે લેખનકાર્ય...